Share with:


Share with:ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામમાં ભ્રષ્ટાચારની મહેકાવી હોય તેમ સ્થાનિક ગ્રામજનો દ્વારા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા કક્ષાના અધિકારીઓને નાના માંઢા ગામની મોટી ફરિયાદ એટલે કે ભ્રષ્ટાચાર જેવી રાવ કરી છે જેમાં પ્રજાહિત કાર્યમાં ભ્રષ્ટાચાર થતો હોય તેવી લેખિતમાં રાવ કરી તપાસની માગણી કરી છે સંતોષકારક તપાસ નહીં થાય તો […]

Share with:


Share with:


Share with:ગુજરાતમાં માત્ર ને માત્ર વિકાસ કાગળ પર થતો હોય તેમ ગુજરાતની મોટાભાગની પ્રજા મહેસુસ કરી રહી છે ત્યારે ગુજરાતના ઉદ્યોગ નગરી એવા મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા પ્રજાની પીડા માં રાહત થાય તેવા કાર્યમાં સતત નિષ્ફળ નિવડયુ હોય તેમ મોરબી જિલ્લાના હળવદ આરોગ્ય કેન્દ્રમાં લોકોને મેડિકલ સારવાર આપવામાં […]

Share with:


Share with:


Share with:શ્રી જગદીશ મંદિર રથયાત્રા મોટર એસોશિએશન,અમદાવાદ શ્રી મહામંડલેશ્વર 1008 મહંત શ્રી દિલીપદાસજી મહારાજ તેમજ મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ઝા સાહેબ તથા પ્રમુખ લલીત લોધા સરની રાહદર હેઠળ કાયદાકીય સલાહકાર તરીકે શ્રી દુષ્યંતભાઈ કે. રાઠોડ(એડવોકેટ) ની નિમણુંક કરવા બાદલ આભાર .🙏🏻🙏🏻🙏🏻 Share with:

Share with:


Share with:


Share with:વાંકાનેર હસનપર ગામ ખાતે તારીખ 21 6 2021 થી 30 6 2021 સુધી નવ દિવસનો સરકાર દ્વારા વેક્સિન કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં પ્રથમ દિવસે ૭૦ વ્યક્તિઓ વ્યક્તિ ની રસી મુકાવી છે જેમાં હસનપુર પ્રાથમિક સરકારી શાળા ખાતે આ કાર્યક્રમમાં ફરજ ના ભાગે સેવા પૂરી પાડતા phc દલડી શાખાના […]

Share with:


Share with:


Share with:મોરબી માં વર્ષો થયા હાજીપીર પદયાત્રીઓ માટે કેમ્પ કરી ને પદયાત્રીઓ ને સેવા પૂરી પાડતી હાજીપીર સેવા સમિતિ દ્વારા હાલ છેલ્લા પાંચ વર્ષ થી સુકુન હોસ્પિટલ નું સંચાલન કરવામા આવી રહ્યું છે. જેમાં લેબોરેટરી ની સુવિધા ન હતી અને દર્દીઓ ને રિપોર્ટ કરવા માટે દૂર સુધી રિપોર્ટ કરવા જવું […]

Share with:


Share with:


Share with:આગામી વિધાનસભા ચૂંટણી ને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી પ્રમુખ ગોપાલ ઇટલીયા દ્વારા બદલશે ગુજરાત 2022 ના નારા સાથે સમગ્ર ગુજરાતમાં સદસ્યો જોડો અભિયાન શરૂ કરેલ જેના ભાગ રૂપે મોરબી જિલ્લા માં પણ આજે આમ આદમી પાર્ટીમાં કાર્યકરોને આવકારવામાં આવેલ. તાજેતરમાં મોરબી શહેર કાર્યાલય ખાતે યુવાનોનું આમ આદમી પાર્ટીમાં […]

Share with:


Share with:


Share with:વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર સતત રાત-દિવસ વાહનોની અવર જવર રહી છે ત્યારે ટ્રાફિક સેન્સનો અભાવ હોય તેમ છાશવારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતાં હોય છે અને ઘણીવાર નાના મોટા અકસ્માતો પણ આ માર્ગ પર થતા હોય છે છતાં ટ્રાફિક પોલીસ કે જિલ્લા ટ્રાફિક પોલીસ સરકારી પરિપત્રો અને અમલ કરાવવામાં અને […]

Share with:


Share with:


Share with:“૧૫૦થી૨૦૦ જેટલા ડોક્ટરો વિરોધ પ્રદર્શનમાં જોડાઈને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું” મેડીકલ એસોસિએશન દિલ્હી હેડ કોટર દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલ અંતર્ગત મોરબી ખાતે તારીખ 18 6 2021 ના રોજ ડોક્ટર હોય રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાઇ ને વિરોધ પ્રદર્શન કર્યું છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે મોરબી ખાતે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન […]

Share with:


Share with:


Share with:“૧૫૦થી૨૦૦ જેટલા ડોક્ટરો વિરોધ પ્રદર્શનમાં જોડાઈને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું” મેડીકલ એસોસિએશન દિલ્હી હેડ કોટર દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલ અંતર્ગત મોરબી ખાતે તારીખ 18 6 2021 ના રોજ ડોક્ટર હોય રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાઇ ને વિરોધ પ્રદર્શન કર્યું છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે મોરબી ખાતે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન […]

Share with:


Share with:


Share with:“બાળરાજા ને મજા ખેડૂતો એ કરી વાવણી શરૂઆત…” (આરીફ દિવાન ) મોરબી: અમદાવાદ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માં મેઘરાજા ની મોસમ ના વરસાદ એન્ટ્રી થતા બાળ રાજાઓમાં આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો અને ખેડૂતોએ વાવણી ની શરૂઆત કરી દીધી મોસમનો પ્રથમ વરસાદ થી ભાવનગર ગારીયાધાર મોડાસા બાબરા વિછીયા વિગેરે સહિત […]

Share with:


Breaking News

જસદણ ખાતે સેન્ડી કંપનીના ડિસ્ટ્રીબ્યુટર્સ એવા રઘુવીર ઈલેક્ટ્રીક દ્વારા વેપારી મિત્રોનું ભવ્ય સ્નેહમિલન યોજાયું…. ………………………………………….. જસદણ ખાતે સેન્ડી હોમ એપ્લાયન્સ કંપની. જે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની ખ્યાતનામો કંપનીમાની એક કંપની છે. જેમાં સેન્ડી કંપની દ્વારા એર કુલર, સીલીંગ ફેન, ઇન્ડક્શન, મિક્ચર, ટોસ્ટર, બ્લેન્ડર વગેરે જેવી વિશાળ શ્રેણીમાં ઈલેક્ટ્રીક આઈટમો બનાવતી કંપની છે અને આ કંપનીના જસદણ ડિસ્ટ્રીબ્યુટર્સ રઘુવીર ઇલેક્ટ્રીકસના માલિક રજનીભાઈ અંબાણી, જયદીપભાઈ અંબાણી, ધનવીન અંબાણી દ્વારા જસદણ ખાતે આવેલ શ્યામકુંજ હોલમાં જસદણ – વિછીયા તાલુકાના અને અન્ય તાલુકાના વિશાળ સંખ્યામાં વેપારી મિત્રો આવેલ હતા અને આ કંપનીના ફાઉન્ડર અને ચેરમેનશ્રી સરદાર હરિસિંહ અને કંપનીના કર્મચારીશ્રી મહેશભાઈ, ગોપાલસિંગ, હસમુખભાઈ, વિનુભાઈ હાજર રહ્યા હતા અને કંપની વિશે માહિતી અને માર્ગદર્શન આપેલું હતું. કંપનીના કાર્યક્રમો બાદ હાસ્ય કલાકાર ઉમેશ રાવ દ્વારા હાસ્યની રમઝટ બોલાવવામાં આવેલી હતી અને કંપનીના વિવિધ આઈટમોનું ડિસ્પ્લે રાખવામાં આવેલ હતું અને કાર્યક્રમના અંતે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મનીષભાઈ મજેઠીયા અને એડવોકેટ – પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ.